|
|
|
|
|
|
ગુણોત્સવ ર૦૧૦
|
|
|
|
|
|
|
|
|
|
CRC માટે
ખાસ સુચના
(Click Here...)
|
|
વહિવટીય પ્રશ્ર્નો માટે તમારા જીલ્લાના DPEOનો સંપર્ક કરવો.
|
(DPEO / Collector / DDO / MUNI.COMM. / Sasna Adhikari)
ઓફીસરો ને Login કરવા માટે User Type માં "DPEO" Select કરવું અને તમારો
User Id અને Password નાખવો. (Find User Name
(Click Here...))
|
|
|
|
|
રાજયમાં પ્રવેશપાત્ર તમામ બાળકોનો શાળા પ્રવેશ
કરાવવા માટે વર્ષઃર૦૦૩-૦૪ થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ
કાર્યક્રમના ખૂબ સારા પરિણામો મળતાં શાળામાં નામાંકન ૧૦૦% ની નજીક પહોંચી ગયું છે.
તેમજ શાળાઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ ગાળા દરમ્યાન રાજય સરકારે ખૂબ જ નોંધપાત્ર
કામગીરી કરી છે. આ બધા સહિયારા પરિબળોના પરિણામે પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી પ નો ડ્રોપ
આઉટ રેટ ર.ર૯% સુધી અને ધો.૧ થી ૭ માં ૮.૮૭% સુધી નીચે ઉતરી આવ્યો છે, જે "૦"
સુધી લઈ જવાનું રાજ્ય સરકારનુ લક્ષ્ય છે.
|
|
આમ, શાળાઓમાં ૧૦૦% નામાંકન અને ૧૦૦% સ્થાયીકરણ તરફની ભૌતિક સિદ્ધિની કૂચ જારી
છે. ત્યારે શાળા-શિક્ષકો-વિઘાર્થીઓની શૈક્ષણિક "ગુણવત્તા" ઉપર ભાર મૂકી તેની
ઉપર ઘ્યાન કેન્દ્રીત કરવું આવશ્યક થઈ પડે છે. આથી શાળા-શિક્ષકોની શૈક્ષણિક સજજતા અને
વિઘાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા તથા અભ્યાસની ગુણવત્તાની ચકાસણી અને ત્રુટિઓના ઉપાય કરવા
તે આજની તાતી જરૂરિયાત છે, તે માટે છે "ગુણોત્સવ" કાર્યક્રમ. આ કાર્યક્રમમાં
માન. મુખ્યમંત્રીશ્રી અને માન. મંત્રીશ્રીઓ/સંસદીય સચિવશ્રીઓ તથા રાજય કક્ષા/જિલ્લા
કક્ષા ના ઉચ્ચ અધિકારીઓ જોડાશે અને શાળા-શિક્ષક-વિઘાર્થીનું શૈક્ષણિક દૃષ્ટિએ મૂલ્યાંકન
આ "ગુણોત્સવ" કાર્યક્રમમાં કરશે.
|
|
|
|
|
|
|
|
|
|
Help Line Numbers:- (079) 65108801/2 , (079) 23241663
|
|
|
|
Help Line Timing : 11.00 AM to 6.00 PM
|
|
|
|
|
Visitors Counter :
|
|
|
|
|
|
|
|
|
|